અમારા વિશે જાણો

ચેતન પટેલ ગુજરાત ના ખૂબ જ પ્રસિદ્ધ જ્યોતિષી છે, જેઓ ખુબ સારા અંક શાસ્ત્રી, પ્રખર હસ્તરેખા વિદ અને અનુભવી વાસ્તુશાસ્ત્રી છે. છેલ્લા ૧૮ વર્ષ થી હજારો લોકો ને તેમના માર્ગ દર્શન થી લાભ થયેલ છે. વર્ષો થી તેમનો આશય સામાન્ય જનમાણસ ને જ્યોતિષશાસ્ત્ર, અંકશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર હસ્તરેખા, હસ્તાક્ષર વિષે શાસ્ત્રીય, સરળ અને સચોટ માહિતી સરળ ભાષા માં આપી સમાજમાંથી ખોટી અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓ દૂર કરવાનો છે અને લોકો શાસ્ત્રના નામે છેતરાય નહીં તેવો તેમનો પ્રયાસ છે. જ્યોતિષી ચેતન પટેલ ના જીવનનો એક ઉદેશ્ય છે કે શાસ્ત્રએ જણાવેલ સચોટ માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી અને તેમના આ જ ઉદેશ્યથી આ વેબસાઇટ બનાવવામાં આવી છે.

આ વેબસાઇટ દ્વારા આપને જ્યોતિષશાસ્ત્ર, અંકશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, હસ્તરેખા, હસ્તાક્ષર ને લગતા સવાલો ના સચોટ અને શાસ્ત્રોક્ત જવાબ આપ સુધી પહોંચાડવાનો આપનો ન્રમ પ્રયાસ છે, જેના દ્વારા સમાજમાંથી ખોટી અંધશ્રદ્ધા અને વહેમ દૂર થાય અને સાચી શાસ્ત્રીય બાબતો ની સમજ કેળવાય.

જ્યોતિષી ચેતન પટેલ વિવિધ ચેનલ જેવી કે GTPL Gujarat News, Abp Asmita, GS Tv, Zee 24 Kalak, Nirman News, VR Live News, VTV, Aaj Tak , Zee News ચેનલ તેમજ ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, નવગુજરાત સમય, સમભાવ મેટ્રો જેવા ન્યૂઝ પેપર સાથે પણ સંકળાયેલ છે અને સમયાંતરે તેમના આર્ટીકલ આગાહી અને ધર્મે અને વાર તહેવાર અંગે ના સમચાર રૂપી લેખો ઉપરોકત અખબારો માં આવતા હોય છે.

વધુ માહિતી માટે અમારી યુ -ટ્યૂબ ચેનલ અને પેજ જ્યોતિષી ચેતન પટેલ ને લાઈક અને ફોલો કરો

અમારા કેટલાક પ્રખ્યાત વિડિયો